મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- ‘આપ’નાં અધ્યક્ષ તરીકે ગોપાલ ઇટાલિયાની વરણી
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવશે આપ પાર્ટી
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે ધમધમાટ શરૂ
- રાત્રિ કર્ફયૂ ઉઠાવવા મુદ્દે સરકારને કરી રજૂઆત
- જો રાત્રિ કર્ફયૂ નહીં હટાવાય તો ઉગ્ર લડતની ચીમકી
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…