Surat/ સુરત શહેરમાં કોરોનાનો કહેર યથાવત, કોરોનામાં વધુ પોલીસ કર્મીઓ સંક્રમિત, અધિક પોલીસ કમિશનર પ્રવીણ મલને કોરોના, અત્યાર સુધી કુલ 75 પોલીસ કર્મીઓને કોરોના, કોરોના સંક્રમણ વધતા પોલીસ તંત્ર ચિંતામાં April 3, 2021parth amin Breaking News