Ahmedabad/ રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગાંધીઆશ્રમમાં, હૃદય કુંજ ખાતે ગાંધીજીને પાઠવી શ્રદ્ધાંજલિ, રાકેશ ટિકૈતે ભાજપ સરકાર પર કર્યા પ્રહાર, ભાજપ અમારા કારણે ભયમાં: રાકેશ ટિકૈત, ગુજરાતના ખેડૂતોને અનેક સમસ્યાઓ:ટિકૈત, ખેડૂતોનો ડર દૂર કરવા હું આવ્યો છું:ટિકૈત, ગાંધીનગરનો ઘેરાવ કરીશું: રાકેશ ટિકૈત, ઘેરાવથી જ ગુજરાતનો ખેડૂત જાગૃત થશે:ટિકૈત, જ્યા ચૂંટણી હોય ત્યાં કોરોના નથી હોતો:ટિકૈત, કોરોનાથી આંદોલનને ફર્ક નહીં પડે:ટિકૈત
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)