ધરપકડ/ મહારાષ્ટ્રમાં અનિલ દેશમુખ કેસ મામલે CBIએ પ્રથમ ધરપકડ કરી

ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામેના કથિત ભ્રષ્ટાચારના કેસમાં સંતોષ જગતાપ નામના વ્યક્તિની અટકાયત કરી હતી, જે આ હાઈ-પ્રોફાઈલ કેસમાં પ્રથમ ધરપકડ છે

Top Stories India

કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ રવિવારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામેના કથિત ભ્રષ્ટાચારના કેસમાં સંતોષ જગતાપ નામના વ્યક્તિની અટકાયત કરી હતી, જે આ હાઈ-પ્રોફાઈલ કેસમાં પ્રથમ ધરપકડ છે. એક અધિકારીએ આ જાણકારી આપી. તેમણે કહ્યું કે એજન્સીએ કથિત વચેટિયા જગતાપની સવારે મહારાષ્ટ્રના થાણેથી ધરપકડ કરી હતી. તેમણે કહ્યું કે ગયા મહિને તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યા બાદ પણ આરોપી તપાસથી બચી રહ્યો હતો.

કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ રવિવારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામેના કથિત ભ્રષ્ટાચારના કેસમાં સંતોષ જગતાપ નામના વ્યક્તિની અટકાયત કરી હતી, જે આ હાઈ-પ્રોફાઈલ કેસમાં પ્રથમ ધરપકડ છે. એક અધિકારીએ આ જાણકારી આપી. તેમણે કહ્યું કે એજન્સીએ કથિત વચેટિયા જગતાપની સવારે મહારાષ્ટ્રના થાણેથી ધરપકડ કરી હતી. તેણે કહ્યું કે ગયા મહિને તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યા બાદ પણ આરોપી તપાસથી બચી રહ્યો હતો.