Gujarat/
ભૂમાફિયાના હાથે કારખાનેદારની હત્યા, રાજકોટની રાધાકૃષ્ણ સોસાયટીની ઘટના, ભૂમાફિયાના હુમલામાં ઘાયલનું થયું મોત, સારવાર દરમિયાન અવિનાશ ધૂલેસીયાનું મોત, બે દિવસ પહેલા ધૂલેસીયા થયા હતા ઘાયલ, ભૂમાફિયા મકાન વેચવા કરતા હતા દબાણ, સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ