કૌભાંડ/ અમરેલી: જાફરાબાદમાં મનરેગા કૌભાંડનો ખુલાસો, 36 ગામમાં નકલી જોબકાર્ડ બનાયા હોવાનો ખુલાસો, રૂ.3.30 કરોડના ઉચાપતની ફરિયાદ, તાલુકા પંચાયતના TDOએ નોંધાવી પોલીસ ફરિયાદ, 2015થી 2019 દરમિયાન આચરાયું કૌભાંડ December 21, 2022jani Breaking News