IPL-BCCI/ BCCI અને IPLની ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે 16મી બેઠક રદ

IPLની તમામ ફ્રેન્ચાઇઝીઓ અને બીસીસીઆઇ વચ્ચે 16 એપ્રિલે યોજાવવાની  બેઠક રદ કરવામાં આવી છે. આ બેઠક આઈપીએલના નિયમોની ચર્ચા કરવા યોજાવવાની હતી.

Trending Breaking News Sports

નવી દિલ્હીઃ IPLની તમામ ફ્રેન્ચાઇઝીઓ અને બીસીસીઆઇ વચ્ચે 16 એપ્રિલે યોજાવવાની  બેઠક રદ કરવામાં આવી છે. આ બેઠક આઈપીએલના નિયમોની ચર્ચા કરવા યોજાવવાની હતી. આ બેઠક અમદાવાદમાં યોજાવવાની હતી. ફ્રેન્ચાઇઝી માલિકોને બેઠકોમાં ભાગ લેવા અંગે કોઈ આમંત્રણ મળ્યું નથી. ઘણી ટીમો મેગા ઓકશન પહેલાના રિટેન્શન નિયમોથી નારાજ છે.

આઇપીએલની ટીમો ઇચ્છે છે કે રિટેઇન પ્લેયરની સંખ્યા વધારીને 4 થી 8 કરી દેવામાં આવે. આ બેઠકમાં આઇપીએલ-18ના નિયમો અને રિટેન્શન પર અંગે ચર્ચા કરવામાં આવનારી હતી. આઈપીએલ 2025 કે મેગા ઓક્શન ,આઈપીએલ કે પોલિસી, પ્લેયર રિટેન્શન, નીલામી પ્રક્રિયા પર પણ ચર્ચા કરવામાં આવનારી હતી. બીસીસીઆઈના અધ્યક્ષ રોજર બિન્ની, સેક્રેટરી જય શાહ અને આઈપીએલ અધ્યક્ષ અન્ય બીસીસીઆઈ અધિકારીઓ આ બેઠકમાં ભાગ લેવાના હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહિલા IPL જોવા ઓફિસમાં ખોટું બોલી, પરંતુ કેમેરામેનની ભૂલે કર્યો તેનો પર્દાફાશ

આ પણ વાંચો: Rishabh Pant/પંતને ફટકારવામાં આવ્યો 12 લાખનો દંડ જાણો કેમ

આ પણ વાંચો:RCB vs KKR Live: કોલકાતાએ બેંગલુરુને 7 વિકેટે હરાવ્યું