Surat News/ સુરતમાં ભાજપ યુવા મોરચાના માજી મહામંત્રી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ

મનીષ શાહ વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધાઇ

Top Stories Gujarat Surat

Surat News : સુરતમાં ભાજપ યુવા મોરચાના માજી મહામંત્રી વિરૂધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. ભાજપ .ુવા મોરચાના માજી મંક્ત્રી મનીષ શાહ વિરૂધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. હરીશ મડિયાર નામની વ્યક્તિએ મનીષ શાહ વિરૂધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. હરીશ મડિયાર અને મનીષ શાહ જોળવામાં દાળ મિલમાં ધંધા પેટે જોડાયા હતા. હરીશ મડિયારે આક્ષેપ કર્યો છે કે મનીષ શાહ ઘંધામાં ખોટ બતાવીને હિસાબ આપતા નથી. જેમાં મનીષ શાહ પાંચ લાખથી વધુ રકમ ચુકવતા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
બીજીતરફ હરીષ મડિયાર મનીષ શાહ પાસે ઉઘરાણી કરવા જતા હતા ત્યારે મનીષ શાહ મારામારી અને જાનથી મારી નાંખવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ અંગે હરીશ મડિયારે પલસાણા પોલીસ સ્ટેશનમાં મનીષ શાહ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. પલસાણા પોલીસે મનીષ શાહ સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાટણમાં ગણેશ વિસર્જન દરમિયાન 7 લોકો ડૂબ્યા, એક જ કુટુંબના 4નાં મોત

આ પણ વાંચો:જૂનાગઢમાં ગણેશ વિસર્જન દરમ્યાન યુવાન ડુબ્યો, 12 કલાકે મળ્યો મૃતદેહ

આ પણ વાંચો:સુરતના આ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, 5 વર્ષના બાળકનું