મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- પીરાણા દુર્ઘટના અંગે તપાસમાં વેગ આવ્યો
- ફેક્ટરીના માલિક સહિત ત્રણ આરોપી સામે કાર્યવાહી
- વિસ્ફોટક પદાર્થ અંગે ના-વાંધા પ્રમાણપત્ર ફરજીયાત
- ના-વાંધા પ્રમાણપત્ર નહીં હોય તેની સામે કાર્યવાહી કરવી
- રાજ્યની તમામ કોર્પો.હદના ગેરકાયદે ગોડાઉન અંગે તપાસ
- ગોડાઉન-વેરહાઉસનાં સરવે માટે સૂચના અપાઇ
- મૃતક પરિવાર કે ઇજાગ્રસ્તોને તાકીદે સહાય આપવા સૂચના
- દુર્ઘટના સ્થળ આજુબાજુના ગેરકાયદે બાંધકામ દૂર કરવા સૂચના..
- 13-મી-નવેમ્બર સુધીમાં એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા સૂચના
- પિરાણા આગ્નીકાંડમાં 12 લોકોએ ખોયા છે જીવ
- 12 લોકોમાં એક માસુમ બાળકનો પણ સમાવેશ