ગાંધીનગર,
ગાંધીનગરમાં રાજ્યના નાગરિકો માટે નવી 108નું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયુ હતુ. 30 નવી 108 આરોગ્ય વિભાગ દ્વારા જનતાની સેવામાં મુકાશે. 93 લાખ લોકો આ સેવાનો લાભ લઇ શકશે. ત્યારે ડે.સીએમએ આ મામલે નિવેદન આપ્યુ હતુ.