Not Set/ મરાઠા અનામત મામલે લાલજી પટેલનું નિવેદન, 2019માં અમે બદલો લઈશુ

અમદાવાદ, મહારાષ્ટ્ર સરકારે મારાઠાઓને 16 ટકા અનામત આપવાનું વિધેયક પસાર કર્યું છે ત્યારે હવે ગુજરાતમાં પણ અનામત આપવાની ચળવળ તેજ બની છે. તે સાથે જ એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે ગુજરાત ભાજપ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે. એસપીજીના લાલજી પટેલે વર્ષ 2019 માં બાજપ વિરુધ્ધ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Top Stories Ahmedabad Gujarat Videos
mantavya 3 મરાઠા અનામત મામલે લાલજી પટેલનું નિવેદન, 2019માં અમે બદલો લઈશુ

અમદાવાદ,

મહારાષ્ટ્ર સરકારે મારાઠાઓને 16 ટકા અનામત આપવાનું વિધેયક પસાર કર્યું છે ત્યારે હવે ગુજરાતમાં પણ અનામત આપવાની ચળવળ તેજ બની છે. તે સાથે જ એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે ગુજરાત ભાજપ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે. એસપીજીના લાલજી પટેલે વર્ષ 2019 માં બાજપ વિરુધ્ધ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.