વાયુ સેનાનું વિમાન AN-32 અકસ્માતગ્રસ્ત થયા બાદ લાબાં સમયે પણ, શોધી કાઠવામાં આવ્યું અને અરુણાચલની દુર્ગમ પહાડીઓ વચ્ચે ક્રેસ થઇ જમીન દોસ્ત થયેલ પ્લેનની તપાસ કરવા માટે ગુરુવારે સવારે ભારતીય એર ફોર્સની એક ટીમ AN -32 વિમાનનો અકસ્માતગ્રસ્ત કાટમાળ જ્યા પડ્યો છે ત્યાં પહોંચી હતી. અકસ્માત સ્થળ પર પહોંચેલી ભારતીય એર ફોર્સની ટીમ દ્રારા પ્લેનમાં સવાર તમામ 13 લોકોનાં મૃત્યુની સત્તાવાર પુષ્ટી કરવામા આવી છે. તમામ 13 મૃતકોનાં પરિવારને એર ફોર્સ દ્રારા આ મામલે યોગ્ય જાણ કરી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.