લોકસભા ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસના નેતાઓએ પાર્ટી છોડવાનું ચાલુ રાખ્યું છે. હવે શુક્રવારે પંજાબમાં પાર્ટીને ઝટકો લાગ્યો છે. અહીં ધારાસભ્ય અને વરિષ્ઠ નેતા ડૉ.રાજકુમાર ચબ્બેવાલે પાર્ટીના સભ્યપદ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. હાલમાં તેના નિર્ણય પાછળનું કારણ સ્પષ્ટ નથી.
આપ સાથે જોડાયા
એવા અહેવાલો છે કે ચબ્બેવાલે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે અને પંજાબમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. રાજીનામું આપ્યા બાદ તેઓ મુખ્યમંત્રી આવાસ પહોંચ્યા અને AAPનું સભ્યપદ લીધું. સીએમ ભગવંત માને તેમને પાર્ટીમાં સામેલ કર્યા. હવે એવી અટકળો ચાલી રહી છે કે તેઓ હોશિયારપુર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી શકે છે.
આ પણ વાંચો:PM Modi/પીએમ મોદીએ ભૂટાનના સમકક્ષ શેરિંગ તોબગે સાથે ઘણા મુદ્દાઓ પર ‘અર્થપૂર્ણ’ ચર્ચા કરી
આ પણ વાંચો:Crude Oil Price/પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો મોટો ફેરફાર, અહીં ₹7થી વધુ સસ્તું મળશે ક્રૂડ ઓઈલ
આ પણ વાંચો:one country one election/‘એક દેશ એક ચૂંટણી’ લોકશાહી વિરુદ્ધ છે, ત્રણ ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશોએ