પ્રમોશન/ CBIના એડિશનલ ડાયરેકટર તરીકે ગુજરાત કેડરના IPS મનોજ શશીધરની નિમણૂંક

ગુજરાત કેડરના આઇપીએએ અધિકારી છે મનોજ શશીધર, તેમને પ્રમોશન આપવામાં આવ્યો છે. 

Top Stories India
7 3 2 CBIના એડિશનલ ડાયરેકટર તરીકે ગુજરાત કેડરના IPS મનોજ શશીધરની નિમણૂંક
  • મનોજ શશીધરને CBIના એડિશનલ ડાયરેકટર તરીકે નિમણુંક
  • ગુજરાત કેડરના IPS અધિકારી છે મનોજ શશીધર
  • મનોજ શશીધરને અપાયું પ્રમોશન

મનોજ શશીધરને સીબીઆઇના એડિશનલ ડાયરેકટર  તરીકે નિમણૂંક કરવામાં આવી છે, ગુજરાત કેડરના આઇપીએએ અધિકારી છે મનોજ શશીધર, તેમને પ્રમોશન આપવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે આ પહેલા મનોજ શશીધર IPS (ગુજરાત 1994) ની પોસ્ટનો ચાર્જ સંભાળ્યાની તારીખથી પાંચ વર્ષના સમયગાળા માટે સંયુક્ત નિયામક-સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) તરીકે નિમણૂક કરવામાં આવી હતી 1970 માં જન્મેલા,  શશિધર કેરળના વતની સાથે MA અને LLB છે અને 2010 માં પ્રતિષ્ઠિત પોલીસ મેડલ મેળવનાર છે.