- મનોજ શશીધરને CBIના એડિશનલ ડાયરેકટર તરીકે નિમણુંક
- ગુજરાત કેડરના IPS અધિકારી છે મનોજ શશીધર
- મનોજ શશીધરને અપાયું પ્રમોશન
મનોજ શશીધરને સીબીઆઇના એડિશનલ ડાયરેકટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે, ગુજરાત કેડરના આઇપીએએ અધિકારી છે મનોજ શશીધર, તેમને પ્રમોશન આપવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે આ પહેલા મનોજ શશીધર IPS (ગુજરાત 1994) ની પોસ્ટનો ચાર્જ સંભાળ્યાની તારીખથી પાંચ વર્ષના સમયગાળા માટે સંયુક્ત નિયામક-સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) તરીકે નિમણૂક કરવામાં આવી હતી 1970 માં જન્મેલા, શશિધર કેરળના વતની સાથે MA અને LLB છે અને 2010 માં પ્રતિષ્ઠિત પોલીસ મેડલ મેળવનાર છે.