અશાંત ધારો/ આણંદના બોરસદ તેમજ પેટલાદમાં અશાંત ધારો લાગુ

આણંદ: બોરસદ તેમજ પેટલાદમાં અશાંત ધારો લાગુ. બંન્ને શહેરની ગણના અતિ સંવેદન સિલ શહેરોમાં થાય છે. અશાંત ધારો લાગુ કરવા હિન્દૂ સંગઠનોની હતી માંગ. બન્ને શહેરોની માંગણીને રાજ્યપાલે મારી મંજૂરીની મહોર. હવે મિલકતની તબદીલી પૂર્વ મંજૂરી સિવાય નહીં થાય

Breaking News

આણંદ: બોરસદ તેમજ પેટલાદમાં અશાંત ધારો લાગુ. બંન્ને શહેરની ગણના અતિ સંવેદન સિલ શહેરોમાં થાય છે. અશાંત ધારો લાગુ કરવા હિન્દૂ સંગઠનોની હતી માંગ. બન્ને શહેરોની માંગણીને રાજ્યપાલે મારી મંજૂરીની મહોર. હવે મિલકતની તબદીલી પૂર્વ મંજૂરી સિવાય નહીં થાય