બનાસકાંઠા,
બનાસકાંઠાના નેકારીયા પુલ પાસે કેનાલમાં ડૂબેલ આધેડ લાપતા થઇ ગયા છે. કાંકરેજના રાણકપુર નર્મદા મુખ્ય કેનાલ પર આ ઘટના બની હતી. જોકે કેનાલમાં સ્થાનિક લોકો દ્વારા શોધખોળ ચાલુ છે. ત્યારે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા..ગઇ કાલના ડુબેલ આધેડનો હજુ કોઇ પત્તો નથી.