Bharuch news/ ભરૂચ: અંકલેશ્વરમાં 3 યુવાનો પર વીજળી પડી, એકનું મોત

પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી

Gujarat Others

Bharuch News : અંકલેશ્વરમાં ત્રણ યુવાનો પર વીજળી પડતા ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં નર્મદા નદી કિનારે માછીમારી કરતા યુવાનો પર વીજળી પડી હતી. આ ઘટનામાં પટેલ ફળિયામાં રહેતા 20 વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું.

જ્યારે અન્ય 2 યુવાનોને વીજળી પડવાની ઘટનામાં ઈજા પહોંચી હતી. બાદમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મામલતદારે આ યુવાનો દુર્ઘટનાનો ભોગ બન્યા હોવાનું જણાવ્યું હતું.

આ બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. બાદમાં મૃતદેહને પીએમ અર્થે સી એચ સી સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટની સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર જન્નત મીરનો આત્મહત્યાનો પ્રયાસ

આ પણ વાંચો:સાવધાન! હજુ સાયબર ફ્રોડ રોકાયો નથી, રાજકોટમાં નિવૃત કલાર્ક દંપતી સાથે થઇ ₹88 લાખની ચીટિંગ!

આ પણ વાંચો:રાજકોટ : શહેરમાં વધુ એક વિદ્યાર્થીનો આપઘાત


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટની સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર જન્નત મીરનો આત્મહત્યાનો પ્રયાસ

આ પણ વાંચો:સાવધાન! હજુ સાયબર ફ્રોડ રોકાયો નથી, રાજકોટમાં નિવૃત કલાર્ક દંપતી સાથે થઇ ₹88 લાખની ચીટિંગ!

આ પણ વાંચો:રાજકોટ : શહેરમાં વધુ એક વિદ્યાર્થીનો આપઘાત