નવી દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં જનરલ રાવતે કહ્યું કે ભારતનો સંરક્ષણ ઉદ્યોગ ધીમે ધીમે નિકાસ લક્ષી બની રહ્યો છે. તેમણે કહ્યું કે દેશની સંરક્ષણ નિકાસ હવે દર વર્ષે આશરે 11 હજાર કરોડ રૂપિયા છે, જે 2024 સુધીમાં 35 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચવાની અપેક્ષા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.