ઉત્તરપ્રદેશનાં ખતરનાક ગુનેગાર વિકાસ દુબેની અચાનક મળેલા સમાચાર અંગે સવાલો ઉભા થવા લાગ્યા છે. હવે આરોપ-પ્રત્યારોપનો તબક્કો પણ શરૂ થઇ ગયો છે. આ સાથે યુપીનાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આ એન્કાઉન્ટરને લઇને રાજ્યની યોગી આદિત્યનાથ સરકાર પર આરોપ લગાવ્યો છે. એન્કાઉન્ટરનાં સમાચાર બહાર આવ્યા પછી તેમણે કહ્યું કે આ એન્કાઉન્ટર સરકારને બચાવવા માટે કરવામાં આવ્યું છે. એક ટ્વીટમાં અખિલેશ યાદવે લખ્યું છે કે, ‘ખરેખરમાં આ કાર પલટાઇ નહોતી, રાજ ખોલવાથી સરકાર પલટાવવાથી બચાવવામાં આવી છે.‘
दरअसल ये कार नहीं पलटी है, राज़ खुलने से सरकार पलटने से बचाई गयी है.
— Akhilesh Yadav (@yadavakhilesh) July 10, 2020