રાજસ્થાનમાં સચિન પાયલોટની બળવાખોર હરક્તોને કારણે રાજકીય સંકટ વધુ ગાઢ બન્યું છે. મુખ્ય પ્રધાન અશોક ગેહલોતના નિવાસ સ્થાને યોજાયેલી વિધાનસભા પક્ષની બેઠકમાં 107 ધારાસભ્યોનો દાવો કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ વિધાનસભા પક્ષની એક બેઠક જયપુરમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના નિવાસ સ્થાને મળી હતી, જેમાં 107 ધારાસભ્યો સામેલ હોવાનો દાવો કરવામાં આવે છે. સચિન પાયલોટ ભાજપમાં જોડાવાની ચર્ચાઓ પણ જોરમાં છે અને તે જ્યોતિરાદિત્ય સિંધિયાની જેમ ભાજપમાં જોડાઇ શકે છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે.
In which case, Ashok Gehlot must immediately call for a floor test, prove his majority, save Rajasthan the drama and get on with the business of governance.
But if he is herding his MLAs to a resort, then clearly he doesn’t have the numbers and is merely delaying the inevitable. https://t.co/ltLNkLFBkn
— Amit Malviya (@amitmalviya) July 13, 2020