આઈજી કાશ્મીર વિજય કુમારે ટ્વિટર પર એક નિવેદનમાં કહ્યું છે કે શ્રીનગરનો કોઈ પણ વ્યક્તિ હવે કોઈ પણ આતંકી જૂથમાં સક્રિય નથી.
સુરક્ષા દળોએ શનિવારે એક એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર સહિત બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી એક એકે 47 રાઇફલ, એક પિસ્તોલ અને અન્ય શસ્ત્રો મળી આવ્યા છે. ઓપરેશનમાં એક જવાનને પણ ઈજા થઈ છે.
After killing of Lashkar-e-Taiba terrorist Ishfaq Rashid Khan yesterday, no resident of Srinagar district in terrorist ranks now: Vijay Kumar, Inspector-General of Police (IGP), Kashmir. (File pic) pic.twitter.com/solJnOQFDK
— ANI (@ANI) July 26, 2020