Not Set/ કેજરીવાલ સહિત મોટી હસ્તીઓએ મનમોહન સિંઘ જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની તબિયત અચાનક કથળી ગઈ છે. તેમની દિલ્હીના એઈમ્સમાં સારવાર ચાલી રહી છે. ડોકટરોની ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.  સિંઘને છાતીમાં દુખાવો હતો. મનમોહનસિંધ  સ્વસ્થ રહે તે માટે કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ પ્રાર્થના માટે પ્રાર્થના શરૂ કરી દીધી છે. કોંગ્રેસના તમામ નેતાઓએ તેમને ઝડપથી […]

India
5d2d66df48403c6207446517e5c65fd9 કેજરીવાલ સહિત મોટી હસ્તીઓએ મનમોહન સિંઘ જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી
5d2d66df48403c6207446517e5c65fd9 કેજરીવાલ સહિત મોટી હસ્તીઓએ મનમોહન સિંઘ જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની તબિયત અચાનક કથળી ગઈ છે. તેમની દિલ્હીના એઈમ્સમાં સારવાર ચાલી રહી છે. ડોકટરોની ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.  સિંઘને છાતીમાં દુખાવો હતો. મનમોહનસિંધ  સ્વસ્થ રહે તે માટે કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ પ્રાર્થના માટે પ્રાર્થના શરૂ કરી દીધી છે. કોંગ્રેસના તમામ નેતાઓએ તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અહેમદ પેટલ, કમલનાથ સહિતના તમામ નેતાઓએ મનમોહનસિંઘ ની તંદુરસ્તી માટે પ્રાર્થના કરી છે. બોલિવૂડ અભિનેત્રી રિચા ચઢ્ઢા એ પણ મનમોહન વિશે પોતાની ચિંતા વ્યક્ત કરી છે. લાલુ પ્રસાદ યાદવનું ટ્વિટર હેન્ડલ પર પણ ડો.  મનમોહન સિંઘ માટે પ્રાર્થના જોવા મળી છે. મ્યુઝિક કમ્પોઝર વિશાલ દદલાનીએ પણ પોતાની લાગણીઓને શેર કરતાં પ્રાર્થના કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન