કોરોના સંકટ અને લોકડાઉનને કારણે સુસ્ત અર્થવ્યવસ્થાને ગતિ આપવાના દૃષ્ટિકોણથી સરકારે 20 લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ છેલ્લા ચાર દિવસથી એક પ્રેસ કોન્ફરન્સમાં આર્થિક પેકેજની વિશિષ્ટતાઓ સમજાવી રહ્યા છે અને મોટા સુધારાની જાહેરાત કરી રહ્યા છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણનાં આ હુકમમાં આજે છેલ્લી પ્રેસ કોન્ફરન્સ છે, જે સવારે 11 વાગ્યાથી શરૂ થઇ છે. આ અગાઉ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે 20 લાખ કરોડ રૂપિયાનાં સ્ટીમ્યુલસ આર્થિક પેકેજનાં ચોથા હપ્તાની જાહેરાત કરી હતી. પેકેજનાં ચોથા હપ્તામાં કોલસા, સંરક્ષણ ઉત્પાદન, ઉડ્ડયન, અવકાશ, વીજ વિતરણ વગેરે ક્ષેત્રોમાં નીતિ સુધારણા પર કેન્દ્રિત રહ્યુ.
The last tranche of #EconomicPackage announcement by Finance Minister Nirmala Sitharaman to be held at 11 am today. (file pic) pic.twitter.com/e36RjBaOZf
— ANI (@ANI) May 17, 2020
વધુ વિગતની રાહ જુઓ…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.