કેન્દ્રીય રેલ્વે પ્રધાન પિયુષ ગોયલના માતાનું આજે શનિવારે સવારે તેમના નિવાસસ્થાને નિધન થયું છે. ચંદ્રકાન્તા ગોયલ મહારાષ્ટ્રમાંથી ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
આ અંગેની માહિતી પિયુષ ગોયલે ટ્વીટ કરીને આપી હતી. પિયુષ ગોયલે લખ્યું કે, ‘મારી માતા જેમણે મને હંમેશા પ્રેમ અને સ્નેહ સાથે જીવનનો માર્ગ બતાવ્યો, તેમનું આજે સવારે નિધન થયું છે. તેમણે પોતાનું સમગ્ર જીવન લોકોની સેવામાં વિતાવ્યું હતું અને અમને પણ લોકોની સેવા કરવા પ્રેરણા આપી હતી. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે “. આપને જણાવી દઈએ કે, ચંદ્રકાન્તા ગોયલ મહારાષ્ટ્રમાંથી ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
अपने स्नेह, और प्रेम से मुझे हमेशा राह दिखाने वाली मेरी पूज्य माता जी का आज सुबह स्वर्गवास हो गया।
उन्होंने अपना पूरा जीवन सेवा करते हुए बिताया, और हमें भी सेवाभाव से जीवन बिताने को प्रेरित किया। ईश्वर उन्हें अपने श्री चरणों मे स्थान दें। ॐ शांतिः pic.twitter.com/mwlIks6TBJ
— Piyush Goyal (@PiyushGoyal) June 6, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.