Not Set/ ત્રાલ બાદ ડોડા જીલ્લો થયો આતંક મુક્ત, હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડરને માર્યો ઠાર

જમ્મુ-કાશ્મીરના ત્રાલ પછી, સુરક્ષા દળો દ્વારા ડોડા જિલ્લાને આતંકીઓથી મુક્ત કરવામાં આવ્યો છે. સોમવારે વહેલી સવારે અનંતનાગ જિલ્લાના ખુલચોહરમાં સુરક્ષા દળોએ કમાન્ડર સહિત ત્રણ હિઝબુલ મુજાહિદ્દીન આતંકવાદીઓને ઠાર કર્યા હતા. સુરક્ષા દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત કાર્યવાહીમાં આતંકવાદીઓને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી એક એક રાઇફલ અને બે પિસ્તોલ મળી આવી છે. જમ્મુ-કાશ્મીરના […]

Uncategorized
980ee4275c81ee1c66a046946b44866f 1 ત્રાલ બાદ ડોડા જીલ્લો થયો આતંક મુક્ત, હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડરને માર્યો ઠાર

જમ્મુ-કાશ્મીરના ત્રાલ પછી, સુરક્ષા દળો દ્વારા ડોડા જિલ્લાને આતંકીઓથી મુક્ત કરવામાં આવ્યો છે. સોમવારે વહેલી સવારે અનંતનાગ જિલ્લાના ખુલચોહરમાં સુરક્ષા દળોએ કમાન્ડર સહિત ત્રણ હિઝબુલ મુજાહિદ્દીન આતંકવાદીઓને ઠાર કર્યા હતા. સુરક્ષા દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત કાર્યવાહીમાં આતંકવાદીઓને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી એક એક રાઇફલ અને બે પિસ્તોલ મળી આવી છે.

જમ્મુ-કાશ્મીરના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) દિલબાગ સિંહે જણાવ્યું હતું કે હિઝબુલ મુજાહિદ્દીન (એચએમ) ના કમાન્ડર મસૂદ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો, ત્યારથી ડોડા સંપૂર્ણપણે ‘આતંકવાદ મુક્ત’ જિલ્લો બની ગયો છે.