આ મુદ્દે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વીટ કર્યું, “2017-એસએસસી સીજીએલ (કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ) ની હજુ સુધી ભરતીઓમાં નિમણૂંક થઈ નથી. 2018 – સીજીએલ પરીક્ષાનું પરિણામ આવ્યું નથી. 2019 – સીજીએલ પરીક્ષા જ નહોતી થઇ. 2020- એસએસસી સીજીએલની ભરતી હાથ ધરવામાં આવી નથી.
मोदी सरकार,
रोज़गार, बहाली, परीक्षा के परिणाम दो,
देश के युवाओं की समस्या का समाधान दो।https://t.co/dUnMicC8mN— Rahul Gandhi (@RahulGandhi) September 4, 2020
પ્રિયંકા ગાંધીએ દાવો કર્યો હતો કે, “જો ભરતી આવે છે, તો પરીક્ષા નથી, જો પરીક્ષા છે, તો પરિણામ નથી, પરિણામ આવે તો નિમણૂંક નહીં.” ખાનગી ક્ષેત્રની છટણીઓ અને સરકારી ભરતીઓથી યુવાનોનું ભાવી બરબાદ થઈ રહ્યું છે, પરંતુ સરકાર સત્યને ઉજાગર કરવા જાહેરાતો અને ભાષણોમાં ખોટું કામ કરી રહી છે.‘
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.