Ambaji News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાજી (Birsa Mundaji)ની 150મી જન્મ જયંતી વર્ષ નિમિત્તે આયોજિત રાજ્ય વ્યાપી જન જાતિય ગૌરવ યાત્રા (Jan Jatiya Gaurav Yatra) નો આદ્યશક્તિ ધામ અંબાજી (Ambaji)થી પ્રારંભ કરાવ્યો છે.
મુખ્યમંત્રી (CM Patel)એ ભગવાન બિરસા મુંડાએ આપેલા આપણો દેશ – આપણું રાજ ના સૂત્રને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ આપેલા આત્મનિર્ભર-વિકસિત ભારત (India)થી ચતાર્થ કરવાનું આહવાન સૌને કર્યું છે.
આ પણ વાંચો: મોરબીના સાહિલ માજોઠીનો યુક્રેન આત્મસમર્પણ કેસ દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો!
આ પણ વાંચો: 40 કલાકની શોધખોળ બાદ મોરબી મચ્છુ નદીમાં ડૂબેલા બે લોકોના મૃતદેહ મળ્યા
આ પણ વાંચો: મોરબી-રાજકોટમાં ઇન્કમટેક્ષના દરોડા, 400 કરોડના વ્યવહારો તપાસમાં ઝડપાયા

