![અમિત શાહે માઓવાદને સમાપ્ત કરવા માટે બેઠક બોલાવી, તેમાં સામેલ ઘણા રાજ્યોના મુખ્ય પ્રધાન બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ](https://spiderimg.amarujala.com/assets/images/2019/08/26/750x506/amit-shah_1566799447.jpeg)
ગૃહ મંત્રાલયનાં આંકડા મુજબ, નકસલી હિંસામાં 2009-13 દરમિયાન કુલ 8,782 કેસ થયા હતા, જ્યારે 2014-18 દરમિયાન 4,969 કેસ નોંધાયા હતા, જેમાં 43.4 ટકાનો ઘટાડો થયો હતો. મંત્રાલય અનુસાર, સલામતી કર્મચારીઓ સહિત 2009-13 દરમિયાન કુલ 3,326 લોકોનાં મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે 2014-18 દરમિયાન ઘટી 1,321 થયાં છે.
2009 થી 2018 ની વચ્ચે કુલ 1,400 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. આ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં દેશભરમાં નક્સલવાદી હિંસાનાં 310 બનાવો બન્યા છે, જેમાં 88 લોકોનાં મોત નીપજ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.