લોકસભામાં પોતાના સંબોધન દરમ્યાન રાહુલ ગાંધીએ હિંદુત્વ પર કરેલા નિવેદન પર ગુજરાતના નેતા શક્તિસંહિ ગોહિલ સહિતના રાજ્યના કોંગ્રેસ નેતાઓએ સમર્થન આપ્યું. રાજ્યના તમામ નેતાઓએ પોતાના ટ્વીટર હેન્ડલ અને ફેસબુક પર રાહુલગાંધીને સમર્થન આપતી પોસ્ટ શેર કરી.
मुझे गर्व है कि मेरे नेता राहुल गांधी जी ने सही हिंदुत्व की बात की।
हिंदू धर्म में सिखाया गया है- डरो मत, डराओ मत।
वहीं BJP ने अपनी छोटी राजनीति के लिए लोगों को डराने का काम किया है।
: @shaktisinhgohil जी pic.twitter.com/Pn3GNNl50b
— Congress (@INCIndia) July 2, 2024
કોંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું કે રાહુલ ગાંધીએ સંસદમાં હિંદુ વિચારની યોગ્ય વ્યાખ્યા કરી. તેમણે નકલી હિંદુત્વને અરીસો બતાવ્યો છે. હિંદુ વિચારમાં સાહસ, અહિંસા, સત્ય છે. જે BJPમાં બિલકુલ નથી.
राहुल गांधी जी ने कल संसद में हिंदू विचार की व्याख्या करते हुए आईना दिखाया तो कुछ लोगों को अपना वीभत्स चेहरा दिख गया।
हिंदू विचार में साहस, अहिंसा, सत्य है। BJP में ये तीनों चीजें नहीं हैं।
हम हिंदू विचार को BJP की संकीर्णता में कैद नहीं होने देंगे।
pic.twitter.com/vNfo6VJwgE— Congress (@INCIndia) July 2, 2024
અયોધ્યામાં ભાજપને હાર મળવી એ એક સંદેશ છે કે ભગવાન બધાના છે. હિંદુ ધર્મ બધાને સાથે રહેતા શીખવાડે છે.
अयोध्या में BJP की हार एक संदेश है कि भगवान सबके हैं।
हिंदू धर्म हमें मिलकर रहना सिखाता है, सभी को साथ लेकर चलना सिखाता है।
: @RajaBrar_INC जी pic.twitter.com/0ih1KVFUH6
— Congress (@INCIndia) July 2, 2024
કોંગ્રેસ નેતા શશિ થરૂરે પણ કહ્યું હિંદુ ધર્મ પ્રેમની ભાષા છે. પરંતુ ભાજપ અને આર.એસ.એસ. નફરત ફેલાવે છે.
हिंदू धर्म ने हमें अहिंसा और प्रेम सिखाया है।
लेकिन BJP-RSS के लोग हिंदू धर्म का नाम इस्तेमाल कर देश में नफरत फैला रहे हैं।
: @ShashiTharoor जी pic.twitter.com/2vqMiYl8gE
— Congress (@INCIndia) July 2, 2024
કોંગ્રેસના મહિલા રેણુકા ચૌધરીએ કહ્યું કે હું ગર્વથી કહીશ હું હિદું છું. હિંદુત્વ ફક્ત ભાજપનું પેટન્ટ નથી.
मैं गर्व से कहूंगी कि मैं हिंदू हूं।
ये BJP का पेटेंट नहीं है और मुझे BJP का कोई सर्टिफिकेट भी नहीं चाहिए।
हिंदू का मतलब है सबको सम्मान देना और सबको साथ लेकर चलना, लेकिन BJP ये नहीं समझ पाएगी।
: रेणुका चौधरी जी pic.twitter.com/De2ZIvvhx9
— Congress (@INCIndia) July 2, 2024
જણાવી દઈએ કે લોકસભામાં પોતાના સંબોધન દરમ્યાન રાહુલ ગાંધીએ નીટ પેપર લીક, અગ્નિવીર અને હિંદત્વ સહિત અનેક મુદ્દાઓ પર વાત કહી. સંબોધન દરમ્યાન હિંદુઓ હિંસક હોય છે અને તેઓ હિંસા ફેલાવે છે. આ સાથે ભાજપ અને આર.એસ.એસ. પર પ્રહાર કરતા કહ્યું કે ફક્ત તેઓ હિંદુત્વના ઠેકેદાર નથી. હિંદુત્વ મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન મામલે આજે રાજકારણ ગરમાયુ છે. જો કે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રાહુલ ગાંધીના નિવેદનને સમર્થન આપતા કહે છે કે તેઓ સત્ય કહી રહ્યા છે.
આ પણ વાંચો: ભારતમાં તમામ જીવ જંતુઓની યાદી બનાવતા 1 લાખથી વધુ પ્રજાતિઓ હોવાનું સામે આવ્યું
આ પણ વાંચો: એડિટર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયાએ સંસદીય કાર્યવાહી કવરેજ કરવા મીડિયા પરનો પ્રતિબંધ હટાવવા કરી વિનંતી