Not Set/ કરણ જોહર પોતાને માને છે એક ફ્લોપ એક્ટર, જાણો શું છે કારણ

મુંબઈ બોલીવુડના નિર્મતા અને નિર્દેશક કરણ જોહર પોતાને એક ફ્લોપ એક્ટર માને છે કારણ કે તેઓ એ કરેલી બંને ફિલ્મો ફ્લોપ સાબિત થઇ હતી. જેના કારણે કરણ પોતાને ફ્લોપ એક્ટર મને છે. આપને જાણવી દઈએ  કરણ જોહરએ બે ફિલ્મોમા પોતાની ભૂમિકા નિભાવી છે. ફિલ્મ ‘બોમ્બે વેલવેટ’ અને ‘વેલકમ ટુ ન્યૂયોર્ક’માં પોતાની ભૂમિકા નિભાવી છે અને […]

Entertainment
009 e1525521010175 કરણ જોહર પોતાને માને છે એક ફ્લોપ એક્ટર, જાણો શું છે કારણ

મુંબઈ

બોલીવુડના નિર્મતા અને નિર્દેશક કરણ જોહર પોતાને એક ફ્લોપ એક્ટર માને છે કારણ કે તેઓ એ કરેલી બંને ફિલ્મો ફ્લોપ સાબિત થઇ હતી. જેના કારણે કરણ પોતાને ફ્લોપ એક્ટર મને છે.

આપને જાણવી દઈએ  કરણ જોહરએ બે ફિલ્મોમા પોતાની ભૂમિકા નિભાવી છે. ફિલ્મ ‘બોમ્બે વેલવેટ’ અને ‘વેલકમ ટુ ન્યૂયોર્ક’માં પોતાની ભૂમિકા નિભાવી છે અને આ બંને ફિલ્મો ફ્લોપ સાબિત થઇ હતી.જેના કારણે તેઓ પોતાને સારા એક્ટર નથી માનતા અને જયારે તેમણે મરાઠી ફિલ્મોમાં અભિયન માટે પૂછવામાં આવ્યું ત્યારે કરણએ જણાવ્યું કે મારી એક પણ ફિલ્મ નથી ચાલી. મેં બે ફિલ્મોમાં  કામ કર્યું છે અને બંને ફ્લોપ ગઈ હતી માટે કોઈ એ પણ મને ફિલ્મોમાં લેવો ન જોઈએ.

કરણએ મરાઠી ફિલ્મ ‘બકેટ લિસ્ટ’ના ટ્રેલર રીલીઝ કરવા સમયે નિવેદન આપ્યું હતું કે માધુરી દીક્ષિત આ ફિલ્મથી મરાઠી સિનેમામાં પોતાની ઇનિંગ શરૂ કરી રહી છે અને ફિલ્મ કલંકમાં સંજય દત્ત અને માધુરી દીક્ષિત મોટા પડદા પર સામે આવાના સવાલને ટાળતા જણાવ્યું કે આ વાત કરવા માટે આ યોગ્ય સમય નથી.