વિદેશ પ્રધાન ડો. જયશંકરે એક કાર્યક્રમને સંબોધન કરતાં કહ્યું હતું કે રાજકારણમાં મારી સંડોવણીનું એક કારણ એ છે કે મેં આ સરકાર સુધારણાની વાત કરતાં જોયા છે. પ્રથમ વખત, અમારી પાસે સરકાર છે જેના માટે સુધારણા એટલે પોષણ, છોકરીનું શિક્ષણ, મધ્યમ વર્ગ માટેની સેવાઓ. ત્યારે મને લાગ્યું કે મારે પણ સુધારવામાં ફાળો આપવો જોઈએ.
તેમણે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં આ સરકાર હેઠળ, અમે એક સિસ્ટમ વિકસાવી છે, જેના દ્વારા વિશ્વના કોઈપણ સ્થાને, કોઈપણ મુશ્કેલીમાં હોય તો તેમની સંભાળ રાખે છે. અમે તેમના માટે ત્યાં તત્પર છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.