Surendranagar News/ સુરેન્દ્રનગરમાં પરાલી ગામે પિતાએ જ કરી દીકરીની હત્યા

સુરેન્દ્રનગરના પરાલી ગામે પિતાએ જ દીકરીની હત્યા કરી હતી. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને તેની હત્યા કરવામાં વી હતી. પિતા દીકરીની હત્યા નીપજાવી ફરાર થઈ ગયો હતો. 

Gujarat Others Breaking News
Beginners guide to 42 2 સુરેન્દ્રનગરમાં પરાલી ગામે પિતાએ જ કરી દીકરીની હત્યા

Surendranagar News: સુરેન્દ્રનગરના પરાલી ગામે પિતાએ જ દીકરીની હત્યા કરી હતી. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને તેની હત્યા કરવામાં વી હતી. પિતા દીકરીની હત્યા નીપજાવી ફરાર થઈ ગયો હતો.

આ પહેલા પણ પિતા અવારનવાર દીકરીને માર મારતો હતો. પાણશીણા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબ્જો લીધો હતો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હત્યારા પિતાનો ફોટો લઈને નજીકના પોલીસ સ્ટેશનોમાં તેની નકલ પહોંચતી કરી દીધી છે. તેની સાથે બધા નાકાઓ સાબદા કરી દીધા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સાબરકાંઠા, ઇડર અને હિંમતનગરમાં ખાબક્યો વરસાદ

આ પણ વાંચો: શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો

આ પણ વાંચો: GSRTCની વોલ્વો બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 2 લોકોની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાની કરાઈ ધરપકડ, ફોન ડિટેઇલમાંથી ખુલશે નવા રહસ્યો