Not Set/ ધ્રાંગધ્રાના દુદાપુર નજીક સર્જાયો અકસ્માત,બાઈકચાલકનું નીપજ્યું  મોત

સુરેન્દ્રનગરમાં અવારનવાર અકસ્માતના બનાવ સામે આવતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જ્યાં એક બાઈકચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે. આપને જણાવી દઈએ કે ધ્રાંગધ્રાના દુદાપુર પાસે એક અકસ્માત સર્જાયો હતો. ભરાળા ગામ તરફથી આવી રહેલા ટેમ્પાચાલકે બાઈકચાલકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે […]

Top Stories Gujarat Others
ara 5 ધ્રાંગધ્રાના દુદાપુર નજીક સર્જાયો અકસ્માત,બાઈકચાલકનું નીપજ્યું  મોત

સુરેન્દ્રનગરમાં અવારનવાર અકસ્માતના બનાવ સામે આવતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જ્યાં એક બાઈકચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે.

ara 7 ધ્રાંગધ્રાના દુદાપુર નજીક સર્જાયો અકસ્માત,બાઈકચાલકનું નીપજ્યું  મોત

આપને જણાવી દઈએ કે ધ્રાંગધ્રાના દુદાપુર પાસે એક અકસ્માત સર્જાયો હતો. ભરાળા ગામ તરફથી આવી રહેલા ટેમ્પાચાલકે બાઈકચાલકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

ara 6 ધ્રાંગધ્રાના દુદાપુર નજીક સર્જાયો અકસ્માત,બાઈકચાલકનું નીપજ્યું  મોત

ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસે ઘટના સ્થળે દોડીઆવી અને મૃતકની લાશને પીએમ માટે ધ્રાંગધ્રાની હોસ્પિટલ લઈ જવાની તજવીજ હાથ ધરી હતી.