દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
તારીખ :- ૦૭- ૧૨- ૨૦૨૦, સોમવાર
તિથી:- વિ. સં. ૨૦૭૬ / કારતક વદ જેઠ સાતમ
રાશી :- સિંહ
નક્ષત્ર:- મધા
યોગ :- વિષ્કભ
કરણ:- વિષ્ટિ
દિન વિશેષ:-
કાલ ભૈરવ જયંતી છે શ્વાનને દૂધ પીવડાવવી “\ કાલભૈરવાય નમ: મંત્રનો જાપ ૧૦૮ વાર કરવો.
મેષ (અ, લ , ઈ) :-
- ધન લાભ થાય.
- લગ્ન યોગ પ્રબળ બને.
- ઓચિંતા મહેમાન ઘરે આવે.
- નવી વસ્તુ શીખવા મળે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૩
વૃષભ (બ, વ, ઉ) :-
- ધારેલું કાર્ય પરીપૂર્ણ થાય.
- માથામાં દુખાવો રહ્યા કરે.
- લાંબા સમયથી અટકેલું કાર્ય પૂર્ણ થાય.
- જમીન મકાનથી ફાયદો થાય .
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૧
મિથુન (ક, છ, ઘ) :-
- વિચારો ન કરવા.
- મગજ શાંત રાખવો.
- ધાર્મિક કાર્યો થાય.
- રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૫
કર્ક (ડ , હ) :-
- ધારેલું કાર્ય પૂર્ણ થાય.
- નવી નોકરીની વાત આવે.
- નવી વ્યક્તિનું આગમન થાય.
- લગ્નયોગ પ્રબળ બને.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
સિંહ (મ , ટ) :-
- જલ્દી વિશ્વાસ ન મુકવો.
- મનગમતું કાર્ય થાય.
- કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
- સાધન ચલાવતા ધ્યાન રાખવું.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
કન્યા (પ , ઠ, ણ) :-
- મિત્ર તરફથી ફાયદો થાય.
- આવકના નવા સ્ત્રોત ઉભા થાય.
- નવું સોનું ચાંદી ખરીદાય.
- જમીન મકાન થી ફાયદો થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૫
તુલા (ર , ત) :-
- સાધન ચલાવતા ધ્યાન રાખવું.
- પગનો દુખાવો રહ્યા કરે.
- નવા સામાજિક કાર્યો થાય.
- બાળકોથી લાભ થાય.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૨
વૃશ્વિક (ન, ય) :-
- ધન ખર્ચ થાય.
- પરિવારથી ફાયદો થાય.
- માનસિક શાંતિ મળે.
- નવી તક મળે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૯
ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ધાર્મિક કાર્ય થાય.
- મગજને શાંતિ મળે.
- મોસાળ પક્ષથી ફાયદો જણાય.
- મતભેદ થાય.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર – ૪
મકર (ખ, જ) :-
- પ્રણમ સબંધમાં વધારો થાય.
- નવી ભેટ સોગાદ મળે.
- જીવનની અગત્યતા સમજાય.
- ગસાધન ચલાવતા ધ્યાન રાખવું.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭
કુંભ (ગ, શ, સ, ષ) :-
- યોગ અને ધ્યાનથી ફાયદો જણાય.
- મગજ પર કાબૂ રાખવો.
- નવા કકાર્યો થાય.
- પ્રેમમાંનવી આશા જાગે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૯
મીન (દ, ચ, ઝ, થ) :-
- જમીન મકાનથી ફાયદો થાય.
- કાર્યમાં વિલંબ થાય.
- મતભેદ થાય તો મગજ શાંત રાખવું.
- દુઃખમાં જ સાચી સમજણ છે.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૧
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…