Murder/ અમરેલીના વડિયામાં પતિએ પત્નીની હત્યા કરી મૃતદેહને સળગાવી દીધો

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… અમરેલીના વડિયામાં પતિએ કરી પત્નીની હત્યા, પુત્રએ પિતા સામે નોંધાવી પિતા વિરુદ્ધ ફરિયાદ

Breaking News
zxzxzxzx 5 અમરેલીના વડિયામાં પતિએ પત્નીની હત્યા કરી મૃતદેહને સળગાવી દીધો

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • અમરેલીના વડિયામાં પતિએ કરી પત્નીની હત્યા
  • પુત્રએ પિતા સામે નોંધાવી પિતા વિરુદ્ધ ફરિયાદ
  • પતિએ પત્નીના માથામાં લોખંડની પાઇપ ફટકારી
  • પત્નીની હત્યા બાદ મૃતદેહને સળગાવી દીધો
  • પિતા સામે પુત્રએ નોંધાવી હત્યાની ફરિયાદ
  • ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી  

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…