એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆનીએ પત્રકાર પરિષદ કરીહતી. પાકિસ્તાનમાં ઘૂસીને જે એર સ્ટ્રાઈક કરી તેના પર મોટું નિવેદન આપ્યું છે.
મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે વાયુસેનાનું કામ લક્ષ્યને હિટ કરવાનું હતું, માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યાની ગણતરી કરવી એ અમારી નોકરી નથી.
#WATCH Air Chief Marshal BS Dhanoa on Mig-21 Bison, says, "One is a planned operation in which you plan & carry out.But when an adversary does a strike on you, every available aircraft goes in, irrespective of which aircraft it is. All aircraft are capable of fighting the enemy" pic.twitter.com/B2mZQTLBRd
— ANI (@ANI) March 4, 2019
એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆની કહ્યું કે વાયુસેના માત્ર તે જ લક્ષ્ય મળે છે જે આપણે હિટ કરીએ છીએ. અમે તમને કહી શકતા નથી કે તેમાં કેટલા લોકો હાજર હતા.
તમને જણાવીએ કે 26 મી ફેબ્રુઆરીની સવારે વાયુસેનાના મિરાજ વિમાનોએ પાકિસ્તાનમાં ઘૂસીને જૈશે-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. પાકિસ્તાનના બાલાકોટમાં વાયુ સેનાએ આતંકવાદીઓને માર્યા. આ હુમલો 14 ફેબ્રુઆરીએ પુલવામામાં જૈશે-એ-મોહમ્મદ દ્વારા કરાયેલા આતંકવાદીહુમલાનો જવાબ હતો, જેમાં 40 સૈનિકો શહીદ થયા હતા.
