Junagadh News: જૂનાગઢ અવિરત વરસાદના લીધે મેઘલ નદીમાં પૂર આવ્યા છે. માળીયાહાટીનામાં તેમજ ગીરમાં ભારે વરસાદથી નદીમાં પૂર આવ્યા છે. પૂરના પાણીમાં પાંચ ફૂટનું શિવલિંગ જળમગ્ન થઈ ગયું છે.
માળિયાહાટીનામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નદીમાં પૂર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ખેડૂતોને હવે આ સીઝન સારી જશે તેવી આશા છે.
આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ
આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ
આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત