કર્ણાટકનાં મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પાએ ચોથા કાર્યકાળનાં શપથ લીધાનાં આજે બે દિવસ પાછી વિધાનસભામાં બહુમતી સાબિત કરી હતી. આ સાથે જ કર્ણાટકમાં ચાલતા લાંબા રાજકીય નાટકનો પૂર્ણતહ અંત આવ્યો હતો. દરમિયાન, સમગ્ર રાજકીય ઘટના ક્રમ દરમિયાન જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનનાં બગાવતી 17 ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવાવાળા કે આર રમેશે પણ સ્પીકર પદ પરથી રાજીનામું આપ્યું હતું.
Not Set/ #કર્ણાટક : બી એસ યેદિયુરપ્પાની ફ્લોર ટેસ્ટમાં જીત, સ્પીકર કે. આર. રમેશનું રાજીનામું
કર્ણાટકનાં મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પાએ ચોથા કાર્યકાળનાં શપથ લીધાનાં આજે બે દિવસ પાછી વિધાનસભામાં બહુમતી સાબિત કરી હતી. આ સાથે જ કર્ણાટકમાં ચાલતા લાંબા રાજકીય નાટકનો પૂર્ણતહ અંત આવ્યો હતો. દરમિયાન, સમગ્ર રાજકીય ઘટના ક્રમ દરમિયાન જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનનાં બગાવતી 17 ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવાવાળા કે આર રમેશે પણ સ્પીકર પદ પરથી રાજીનામું આપ્યું હતું. કે.આર. રમેશે […]