અરવલ્લી,
અરવલ્લીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સંબોધન યોજાયું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકો અને ભાજપના કાર્યકરો પણ જોડાયા હતા.મુખ્યમંત્રી રૂપાણીએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કરતા જણાવ્યું કે એક તરફ ચોકીદાર તો બીજી ચોરોની જમાત છે.
અરવલ્લી મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સંબોધન શરૂ કરતા જણાવ્યું કે એક તરફ ચોકીદાર બીજી તરફ ચોરોની જમાત ચોકીદાર રાતદિવસ ચોકીદારી કરેછે સીમા પર જવાનો ચોકીદારી કરેછે એજ રીતે પ્રજાના વિકાસ માટે નરેન્દ્ર ભાઈ ચોકીદારી કરેછે.
ચોરમાચાયે શોર ચોર લોકો ચોકીદારને ચોર કહેવા નીકળ્યા છે.
ચોર લોકો સાંભળી લો અમારો ચોકીદાર ચોર નહીં શ્યોર છે.
મોદી ફક્કડ ગિરધારી છે સંપૂર્ણ જીવન રાષ્ટ્ર માટે સમર્પિત છે.
સામે પક્ષે ભૂતકાળ માં એકબીજાનું મો જોવા તૈયાર નહોતા.
મજબૂરી માં એક થઈ ખોટી રાડો પડેછે.
મોદી ફક્કડ ગિરધારી છે સંપૂર્ણ જીવન રાષ્ટ્ર માટે સમર્પિત છે.
સામે પક્ષે ભૂતકાળ માં એકબીજા નું મો જોવા તૈયાર નહોતા.
મજબૂરીમાં એક થઈ ખોટી રાડો પડે છે.
એમપીના સીએમ દ્વારા 700 કરોડ મધ્યાહન ભોજન માંથી કટકી કરી ચૂંટણી માટે વાપરવાના હતા.
મોદી હજુ 5 વર્ષ પીએમ રહેશે તો આપણું શુ થશે માટે ચોર શોર માચાવેચે.
એક તરફ રાષ્ટ્રવાદ હમ ભી ચાહે રહે ના રહે દેશ નું હિત સર્વોપરી.
પરીવર જ આ દેશ નું રાજ ચલાવવા માગે છે.
કોંગ્રેસ ગાંધી પરિવાર ના કાલબેલિયા વગાડવા માં વ્યસ્ત.
એંક તરફ સર્વ ધર્મ સમભાવ એના હિત સિવાય કશું નહીં મત ની લાલચ માં ઢોંગી બિન સાંપ્રદાયિકતા.
લધુમતી ના મતો માટે ઢોંગી બિન સંપ્રદાયિક વડે મત લેવા નીકળ્યા છે.
અમારા રાજ માં મોહન ભાઈ ને પણ લાભ મહમ્મદ ભાઈ ને પણ લાભ અને ગરીબ મનમોહન ને પણ લાભ.
સૌરાષ્ટ્ર માં કહેવત છે મરદ ની મૈયાત માં જવાય નમાલાની જાનમાં ના જવાય.