બાલાકોટ ઓપરેશનનાં સમયગાળા દરમિયાન ભારતીય વાયુસેનાના બે અધિકારીઓ દ્વારા મિસાઇલથી ભારતનાં જ એમ -17 હેલિકોપ્ટરને તોડી પાડવાનાં મામલે બનેં અધિકારીઓનું કોર્ટ માર્શલ કરાશે. હોલિકોપ્ટર તોડી પાડવાનાં મામલમાં 27 ફેબ્રુઆરીએ બડગામ નજીક શ્રીનગરમાં, એરફોર્સના 6 જવાનો શહીદ થયા હતા અને એક સામાન્ય નાગરિક પણ માર્યો ગયો હતો. આ કેસમાં ચાર અધિકારીઓ સામે વહીવટી કાર્યવાહી પણ કરવામાં આવશે. આમાં બે એર કમોડોર્સ (આર્મીમાં બ્રિગેડિયર્સની સમકક્ષ) અને બે ફ્લાઇટ લેફ્ટનન્ટ્સ (આર્મીમાં કેપ્ટનોની સમકક્ષ) શામેલ છે.
Not Set/ Mi – 17 હેલિકોપ્ટરને તોડી પડનાર વાયુસેનાનાં બે અધિકારીઓ કોર્ટ માર્શલ થશે
બાલાકોટ ઓપરેશનનાં સમયગાળા દરમિયાન ભારતીય વાયુસેનાના બે અધિકારીઓ દ્વારા મિસાઇલથી ભારતનાં જ એમ -17 હેલિકોપ્ટરને તોડી પાડવાનાં મામલે બનેં અધિકારીઓનું કોર્ટ માર્શલ કરાશે. હોલિકોપ્ટર તોડી પાડવાનાં મામલમાં 27 ફેબ્રુઆરીએ બડગામ નજીક શ્રીનગરમાં, એરફોર્સના 6 જવાનો શહીદ થયા હતા અને એક સામાન્ય નાગરિક પણ માર્યો ગયો હતો. આ કેસમાં ચાર અધિકારીઓ સામે વહીવટી કાર્યવાહી પણ કરવામાં […]