નવી દિલ્હી,
મંગળવારથી દેશભરમાં ધામધૂમથી નવા વર્ષની શરૂઆત થઇ ગઈ છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક ઇન્ટરવ્યુ દ્વારા દેશની જનતા સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા છે.
ન્યુઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું,
#PMtoANI on Urjit Patel:He himself requested(to resign)on personal reasons. I am revealing for the first time, he was telling me about it for past 6-7 months before his resignation. He gave it even in writing. No question of political pressure. He did a good job as RBI Governor pic.twitter.com/yvCPKMYltp
— ANI (@ANI) January 1, 2019
ઉર્જિત પટેલે વ્યક્તિગત કારણોસર આપ્યું રાજીનામું
ઉર્જિત પટેલે ૬-૭ મહિના પહેલા રાજીનામું આપવાની કહી હતી વાત
પીએમ મોદીએ ઉર્જિત પટેલના રાજીનામાં અંગે ઉઠાવ્યો પડદો
RBIના ગવર્નર તરીકે ઉર્જિત પટેલે કર્યું શાનદાર કામ
#PMtoANI on Demonetization: This wasn’t a jhatka. We had warned people a year before, that if you have such wealth (black money),you can deposit it,pay penalties and you will be helped out.However,they thought Modi too would behave like others so very few came forward voluntarily pic.twitter.com/yPWsggTv3G
— ANI (@ANI) January 1, 2019
નોટબંધી એ જનતા માટે ઝટકો ન હતો
દેશના લોકોને પહેલાથી આપ્યા હતા સંકેત
કાળુંનાણું છે તો તમે સરકાર પાસે જમા કરાવી શકો છો
રામ મંદિર :
રામ મંદિરનો મુદ્દો કોર્ટ દ્વારા કાયદો ઘડીને જ લવાશે
#WATCH #PMtoANI on if an ordinance will be brought on Ram Temple like on Triple Talaq: Ordinance on triple talaq was brought after SC verdict,in the light of SC verdict. We have said in our BJP manifesto that a solution would be found to this(Ayodhya) issue under Constitution. pic.twitter.com/TZkHYdUjvv
— ANI (@ANI) January 1, 2019
ટ્રિપલ તલાકના મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અધ્યાદેશ લાવવામાં આવ્યો છે.
રામ મંદિરના મુદ્દે પણ બંધારણના નિયમ મુજબ જ નિર્ણય કરવામાં આવશે.
રામ મંદિરના મુદ્દે હાલ સરકાર અધ્યાદેશ લાવશે નહિ
બેન્કના ગોટાળા :
વિજય માલ્યા અને નીરવ મોદી જ જેવા કૌભાંડીઓ પ્રત્યે અમારી સરકાર સખ્ત હતી એટલા માટે તેઓ દેશ છોડીને ભાગી ગયા.
પરંતુ જો દેશમાં પહેલાની સરકાર હોત તો તે દેશમાં રહીને જ લુંટતા રહ્યા હોત.
દેશમાંથી ચોરાયેલા પૈસા પાછા લાવવા માટે સરકાર પ્રતિબદ્ધ છે.
