Gujarat/ ભાવનગરમાં લઠ્ઠા કાંડના દર્દીઓની સારવાર, ભોગ બનેલા દર્દીઓનો સિવિલમાં અવિરત પ્રવાહ શરૂ, દર્દીઓની સંખ્યામાં 2 દર્દીઓનો વધારો, અત્યાર સુધી કુલ 100 દર્દીઓને સારવાર અર્થે લવાયા, જેમાંથી 18 દર્દીઓના સારવાર દરમ્યાન મોત, હાલ 82 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ,

Breaking News