- કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પ્રેસ કોન્ફરન્સ
- નોટબંધીના 4 વર્ષ પર અમિત ચાવડાની પ્રેસ
- અમિત ચાવડાના નોટબંધીને લઈને આક્ષેપ
- આજથી 4 વર્ષ પહેલા સરકારે તાબલખી નિર્ણય લીધો
- અર્થતંત્રને મોટું નુકસાન થયું
- જનતા સાથે વિશ્વાસઘાત થયો હતો
- કાળું નાણું દૂર ના થયું પણ કૌભાંડ કરી સફેદ કરાયું
- નોટબંધી સમયના વચનો અધુરા
- આતંકવાદનો ખાત્મો કરવાની વાત કરાઈ હતી
- નોટબંધી બાદ ઉરી અને પુલવામાં જેવા આતંકી હુમલા થાય
- આજે પણ નકલી નોટ લાખોની સંખ્યામાં ચલણમાં છે
- આજે સૌને યાદ દેવડાવવું છે કે દેશનો gdp નીચે આવ્યો
- બેરોજગારી દર વધ્યો છે
- ભ્રષ્ટાચાર અનેક ગણો વધ્યો
- Pm આજના દિવસે પ્રજાની માફી માંગે
Gujarat/ નોટબંદીનાં 4 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પ્રેસ કોન્ફરન્સ
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પ્રેસ કોન્ફરન્સ નોટબંધીના 4 વર્ષ પર અમિત ચાવડાની પ્રેસ અમિત ચાવડાના નોટબંધીને લઈને આક્ષેપ આજથી 4 વર્ષ પહેલા સરકારે તાબલખી નિર્ણય લીધો અર્થતંત્રને મોટું નુકસાન થયું જનતા સાથે વિશ્વાસઘાત થયો હતો કાળું નાણું દૂર ના થયું પણ કૌભાંડ કરી સફેદ કરાયું નોટબંધી સમયના વચનો અધુરા આતંકવાદનો ખાત્મો કરવાની વાત કરાઈ […]