Gandhinagar News : જમ્મુ કાશ્મીર ગયેલા પ્રવાસીઓ પર હુમલા બાદ ગાંધીનગર જિલ્લા તંત્રએ પ્રવાસીઓની યાદી તૈયાર કરી છે. કલેકટર મેહુલ દવેની આગેવાનીમાં સંકલન થઈ રહ્યું છે. જમ્મુ કાશ્મીરના પ્રવાસે દહેગામના 52 પ્રવાસીઓ હોવાનું બહાર આવ્યું છે. ઉપરાંત કલોલ ના 107 તથા ગાંધીનગર ના 14 પ્રવાસીઓ છે.

જ્યારે ગાંધીનગરના કુલ 173 નાગરિકો જમ્મુના પ્રવાસે છે. તમામ મુસાફરો સહી સલામત હોવાનો તંત્રનો દાવો છે. મુસાફરોની લોકેશન, પરિસ્થિતિની વિગતો પણ મેળવવામાં આવી છે. 173 પ્રવાસીઓ ટૂંક સમયમાં જ ગાંધીનગર પરત ફરશે.
આ પણ વાંચો:પહલગામમાં આતંકવાદી હુમલા બાદ પીએમ મોદીએ અમિત શાહ સાથે કરી વાત,
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર હુમલો, આતંકવાદીઓએ કર્યો ગોળીબાર : એકનું મોત
