પાટણ,
પાટણના રાઘનપુરના નજુપુરા ગામમાં ચોંકાવનારી ઘટના બની હતી. રાષ્ટ્રીય પક્ષી મોર અચાનક જ પડી ગયા અને મોરનું મોતને ભેટે છે, ત્યારે વધુ કેટલાક મોરોને સારવાર આપવામાં આવી છે. આ મામલે વન વિભાગની ટીમે ઘટના મામલે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે અવારનવાર મોરના મોતની ઘટના બનતી હોય છે. ત્યારે આ મામલે વધુ તપાસ હાથ ધરાઇ છે.