ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન સ્તબ્ધ છે અને આ આંચકો પચાવવામાં અસમર્થ છે. જમ્મુ-કાશ્મીર અંગેના ભારતના નિર્ણયથી ત્રાસીને પાકિસ્તાન હવે હવાઈ સીમા બંધ કરવાની વિચારણા કરી રહ્યું છે. પાકિસ્તાનનાં ચૌધરી
Not Set/ બિચારું પાકિસ્તાન !! ભારત માટે પોતાનો “એર સ્પેસ” બંધ કરશે
ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન સ્તબ્ધ છે અને આ આંચકો પચાવવામાં અસમર્થ છે. જમ્મુ-કાશ્મીર અંગેના ભારતના નિર્ણયથી ત્રાસીને પાકિસ્તાન હવે હવાઈ સીમા બંધ કરવાની વિચારણા કરી રહ્યું છે. પાકિસ્તાનનાં ચૌધરી ફવાદ હુસેને ટ્વિટ કરીને કહ્યું છે કે, ઈમરાન સરકાર, ભારત માટે હવાઈ સીમાને સંપૂર્ણ બંધનો કરવાનો વિચાર કરી રહી છે. આપને જણાવી […]