Gujarat News : દિવાળીના તહેવાર સમયેજ રાજ્યના વિવિધ ઠેકાણે SGSTવિભાગના દરોડાને પગલે વેપારી આલમમાં ફફડાટ ફેલાયો છે. જેમાં SGSTવિભાગે અમદાવાદના ત્રણ અને રાજકોટના પાંચ વેપારીઓને ચ્યાં દરોડા પાડ્યા હતા. આ દરોડામાં બિલ વિનાનું વેચાણ મળી આવ્યું છે. તે સિવાય બિનહિસાબી સ્ટોક અને રોકડ રકમ પણ મળી આવી છે.
રાજકોટ અને અમદાવાદ સિવાય સુરતના વેપારીઓને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડામાં 2.70 કરોડ રૂપિયાની કરચોરી પકડાઈ છે. અંદાજે 15 વેપારીઓને ત્યાં SGST વિભાગે દરોડા પાડ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદની ટ્રાફિક સમસ્યા દૂર કરશે શહેરની વચ્ચે બનનારો બ્રિજ
આ પણ વાંચો: અમદાવાદીઓએ હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો તો તેમની ખેર નથી
આ પણ વાંચો: રાજકોટમાં ટ્રાફિક પોલીસે કારને લોક મારતા કાર માલિક વિફર્યો
