Not Set/ 27 જુલાઈનું ચંદ્રગ્રહણ મોદી અને અમિત શાહ માટે રહેશે આવું

27જુલાઈનું ચંદ્રગ્રહણ  આ હસ્તીઓ માટે કેવું રહેશે વાંચો અહી.. 1. મોદી અને અમિત શાહ માટે સૌથી વધુ ફાયદાકારક રહેશે આ બન્ને નેતાઓ માટે આ ગ્રહણ. મોદીની લોકપ્રિયતા અને અમિત શાહની બુદ્ધિમાની બીજેપી માટે ફાયદાકારક નીવડશે. કિસ્મત પણ એમની સાથે છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આ ગ્રહણ ક્રોંગ્રેસના નેતા સોનિયા ગાંધી માટે કષ્ટ દાયક સાબિત […]

India
mahi kkl 27 જુલાઈનું ચંદ્રગ્રહણ મોદી અને અમિત શાહ માટે રહેશે આવું

27જુલાઈનું ચંદ્રગ્રહણ  આ હસ્તીઓ માટે કેવું રહેશે વાંચો અહી..

1. મોદી અને અમિત શાહ માટે

સૌથી વધુ ફાયદાકારક રહેશે આ બન્ને નેતાઓ માટે આ ગ્રહણ. મોદીની લોકપ્રિયતા અને અમિત શાહની બુદ્ધિમાની બીજેપી માટે ફાયદાકારક નીવડશે. કિસ્મત પણ એમની સાથે છે.

  1. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી

આ ગ્રહણ ક્રોંગ્રેસના નેતા સોનિયા ગાંધી માટે કષ્ટ દાયક સાબિત થશે એવું જ્યોતીશોનું માનવું છે. પણ આ ગ્રહણ રાહુલ ગાંધીને લાભ અપાવી શકે છે.

3. કેજરીવાલ રહેશે બેચેન

ગ્રહણથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક બાજુ પ્રશંશા પણ મળશે અને બીજી બાજુ અમુક કારણોને લીધે બેચેની પણ રહેશે એવો અંદાજો છે.

4. નીતીશને આનંદ અને લાલુ ?

જ્યોતિષોના કહેવા મુજબ આ ગ્રહણ નીતીશ કુમાર માટે આનંદદાયી સાબિત થશે અને લાલુ યાદવ માટે કષ્ટ વધી શકે છે.

5. મમતા બેનર્જીને રહેવું પડશે સંભાળીને

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી માટે આ ગ્રહણ એમની પ્રતિષ્ઠાને હાની પહોચાડી શકે છે.

6. વધી શકે છે યોગીની પરેશાની

ઉતર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથને પરેશાની થઇ શકે છે. એમના પોતાના જ એમના માટે પરેશાની વધારી શકે છે.

7.  સલમાનશાહરૂખ માટે નથી શુભ

આ લાંબુ ચંદ્રગ્રહણ સુપરસ્ટાર સલમાન શાહરૂખ માટે અશુભ છે. કિસ્મત એમની સાથે નથી. કોઈ દુઃખ પહોચાડી શકે છે.

8. અમિતાભ બચ્ચન રાખે તબિયતનું વિશેષ ધ્યાન

એમના માટે સ્વાસ્થ્ય સમસ્યા ઉભી થઇ શકે છે. એટલા માટે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું આવશ્યક છે.

9. વિરાટ કોહલી માટે મુશ્કેલ સમય

કેપ્ટન કોહલીને કોઈ કારણથી મુશ્કેલી પડી શકે છે.

  1. મુકેશ અને અનીલ અંબાણી ને થઇ શકે છે પરેશાની

અંબાણી બ્રધર્સ ને આ ગ્રહણથી સમસ્યાઓનો સામનો કરવો પડશે. મુકેશ અંબાણીને કોઈ હાની થવાની સંભાવના નથી પરંતુ અનીલ અંબાણીને કોઈ હેતુસર મન ભંગ થઇ શકે છે.