છત્તીસગઢની રાજધાની રાયપુરથી મોટા સમાચાર સામે આવ્યા છે. સ્વામી વિવેકાનંદ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના લેન્ડિંગ સમયે થઈ હતી. મળતી માહિતી મુજબ હેલિકોપ્ટરમાં સવાર બંને પાયલટના મોત થયા છે. જેમના નામ છે કેપ્ટન પાંડા અને કેપ્ટન શ્રીવાસ્તવ.આ અકસ્માતના સમાચાર સામે આવતા છત્તીસગઢના મુખ્યમંત્રીએ દુ;ખ વ્યક્ત કર્યું હતું.
अभी रायपुर में एयरपोर्ट पर स्टेट हेलीकॉप्टर के क्रैश होने की दुखद सूचना मिली.
इस दुखद हादसे में हमारे दोनों पायलट कैप्टन पंडा और कैप्टन श्रीवास्तव का दुखद निधन हो गया है।
इस दुःख की घड़ी में ईश्वर उनके परिवारजनों को संबल एवं दिवंगत आत्मा को शांति प्रदान करे।
ॐ शांति:
— Bhupesh Baghel (@bhupeshbaghel) May 12, 2022