Not Set/ રાયપુર એરપોર્ટ પર રાજ્યનું હેલિકોપ્ટર ક્રેશ, 2 પાયલોટના મોત

સ્વામી વિવેકાનંદ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના લેન્ડિંગ સમયે થઈ હતી. મળતી માહિતી મુજબ હેલિકોપ્ટરમાં સવાર બંને પાયલટના મોત થયા છે.

Top Stories India
13 4 રાયપુર એરપોર્ટ પર રાજ્યનું હેલિકોપ્ટર ક્રેશ, 2 પાયલોટના મોત

છત્તીસગઢની રાજધાની રાયપુરથી મોટા સમાચાર સામે આવ્યા છે. સ્વામી વિવેકાનંદ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના લેન્ડિંગ સમયે થઈ હતી. મળતી માહિતી મુજબ હેલિકોપ્ટરમાં સવાર બંને પાયલટના મોત થયા છે. જેમના નામ છે કેપ્ટન પાંડા અને કેપ્ટન શ્રીવાસ્તવ.આ અકસ્માતના સમાચાર સામે આવતા છત્તીસગઢના મુખ્યમંત્રીએ દુ;ખ વ્યક્ત કર્યું હતું.