મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- કોંગ્રેસ આજે ગાંધીનગરમાં પ્રતિક ઉપવાસ કરશે
- ખેડૂત આંદોલનના સમર્થનમાં કોંગ્રેસના ધરણા
- રાજીવ સાતવ, અમિત ચાવડા રહેશે ઉપસ્થિત
- પરેશ ધાનાણી પણ ધરણા કાર્યક્રમમાં લેશે ભાગ
- ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતિક ઉપવાસ
- સવારે 10 વાગ્યે કોંગ્રેસનો ધરણા કાર્યક્રમ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…