Protest/ ખેડૂત આંદોલનના સમર્થનમાં કોંગ્રેસનાં આજે ગાંધીનગરમાં પ્રતિક ઉપવાસ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

કોંગ્રેસ આજે ગાંધીનગરમાં પ્રતિક ઉપવાસ કરશે
ખેડૂત આંદોલનના સમર્થનમાં કોંગ્રેસના ધરણા

Breaking News
congress ખેડૂત આંદોલનના સમર્થનમાં કોંગ્રેસનાં આજે ગાંધીનગરમાં પ્રતિક ઉપવાસ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • કોંગ્રેસ આજે ગાંધીનગરમાં પ્રતિક ઉપવાસ કરશે
  • ખેડૂત આંદોલનના સમર્થનમાં કોંગ્રેસના ધરણા
  • રાજીવ સાતવ, અમિત ચાવડા રહેશે ઉપસ્થિત
  • પરેશ ધાનાણી પણ ધરણા કાર્યક્રમમાં લેશે ભાગ
  • ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતિક ઉપવાસ
  • સવારે 10 વાગ્યે કોંગ્રેસનો ધરણા કાર્યક્રમ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…